અમારા શૈક્ષણિક ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો Join Now

જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવેલ જાહેરાતો

By | September 7, 2022

લાંબા સમયથી શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહેલા મિત્રો માટે એક અગત્યના સમાચાર છે. 7 સપ્ટેમ્બરના રોજ થયેલ પ્રેસ કોન્ફરન્સમાં જીતુભાઈ વાઘાણી દ્વારા આવનાર સમયમાં શિક્ષણ વિભાગમાં ભરતી તથા પરીક્ષા અંગેની જાહેરાત કરવામાં આવી છે.

જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવેલ જાહેરાતો

આ કોન્ફન્સમાં જીતુભાઈ વાઘાણીએ નીચે મુજબની જાહેરાતો કરી હતી:

  • શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, ટૂંક સમયમાં આ ભરતી પ્રક્રિયા માટે ફોર્મ ભરવાના શરૂ થશે. પરંતુ આ ભરતી અંગે કોઈ સ્પષ્ટ તારીખ કરવામાં આવી નથી.
  • જિલ્લાફેર બદલીનો નિર્ણય હાલ કોર્ટમાં છે, નિર્ણય આવતા જ ખાલી પડેલી જગ્યાઓ માટે પણ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
  • TET ની ભરતી છેલ્લા ત્રણ વર્ષથી આવેલ નથી, તો ટૂંક સમયમાં ભરતી અંગે પણ જાહેરાત કરવામાં આવશે.

છેલ્લે, જીતુભાઈ વાઘાણીની આ જાહેરાત અંગે તમારા શું મંતવ્ય છે, તે કૉમેન્ટમાં લખીને જણાવશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *